Browsing: ગુજરાત

એકઝીબીશનમા અંદાજિત 350 ગ્રુપ હાજર રહેશે વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં દેશમાં બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન વધારવા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 21 ડિસેમ્બરથી અમદાવાદમાં સાયન્સ સિટીમાં…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા ટંકારામાં તા.10-11-12 ફેબ્રુઆરી 2024 નું મહાસંમેલન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. 19…

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની…

Vadodara: પાંચ જેટલા ભયંકર બ્લાસ્ટોથી ભયનું વાતાવરણ સાવલીના લામડાપુરા એક કંપનીમાં ભીષણ આગનો બનાવ વડોદરા સાવલી તાલુકાના લામડાપુરા એક કંપનીમાં ભીષણ આગ બનાવ બનતા નાસભાગ સાથે…

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર થઇ ગઈ છે. નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહે નારોલ…

જહાજમાં ચાલક દળના 12 થી 13 લોકોને બચાવી લેવાયા ઓમાન પાસે અલી મદદ નામના જે માલવાહક જહાજમાં અચાનક આગ લાગી છે. ત્યારે જહાજ દ્વારકાના સિદ્દીક સંઘરનું…

ભાવનગરના ખેડૂતો પર હવે એક નવું સંકટ આવ્યું છે. કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે, જેના લીધે જિલ્લામાં કપાસના વાવેતરમાં ખેડૂતોને…

‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ તરીકે જાહેર અમદાવાદ ભદ્રકાળી મંદિર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો  યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક…

શાળાઓની મનમાની સામે સરકારનું આકરૂ વલણ બાળકોને નિશ્ચિત પ્રકારનાં સ્વેટર માટે શાળા સંચાલકો ફરજ નહીં પાડી શકે શિક્ષણ રાજ્યમંત્રીનો આદેશ વાલીઓ માટે રાહતજનક ઠંડીની સીઝનમાં વિદ્યાર્થીઓને…

રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં…