Browsing: ગુજરાત

આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૫૮ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૨૭ પર એલ.સી.…

જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો કલેકટર સહિતના અધિકારીશ્રીઓ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ મા…

જે મેટ્રો ટ્રેન માં  એપીએમસી (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે, જેનું ભાડું ₹ 35 રહેશે.જેનાથી અમદાવાદ અને ગાંધીનગર…

ગુજરાતના બનાસકાંઠામાં નવા અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે ( Ambaji Bhadarvi Poonam Melo 2024 ) યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યારે આજથી અંબાજીમાં…

ગુજરાતમાં બુલેટ ટ્રેન  ( bullet train ) પ્રોજેક્ટ પર કામ ચાલુ છે અને આગળ વધી રહ્યું છે. અમદાવાદ-મુંબઈ ( Ahmedabad Mumbai Train ) વચ્ચે દોડતી આ…

ગુજરાતના(Gujarat)  પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) ભાદરવી પૂનમના મેળા (Bhadarvi Poonam Fair 2024)  દરમિયાન આરતી તથા દર્શનના  સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા…

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું…

Ganesh Pandal બાળકોનું બ્રેઈનવોશ કોણે કર્યું તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. માતા-પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. નજીકની મદરેસાને પણ તપાસ…

ગોંડલ શહેરમાં બે નવા  Four Lane Bridge બનાવવા માટે રૂ. 56.84 કરોડની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગોંડલ શહેરના પાંજરાપોળ અને સરકારી હોસ્પિટલ…

શકિતપીઠ અંબાજી ખાતે આગામી તારીખ ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટે નું…