Browsing: ગુજરાત

માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે…

ગુજરાત હાઈકોર્ટની સૂચનાથી વડોદરાના એક સિનિયર સિવિલ જજને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં તેનું નામ સામે આવ્યું છે.…

બનાસકાંઠા Banaskantha જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે, બનાસકાંઠા જિલ્લા નું વિભાજન ની ચર્ચાઓ સામાન્ય જનતામાં ચર્ચાઇ રહી છે તેમજ ટુંક સમયમાં વાવ વિધાનસભા Vav…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની મુદત આ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે, અને નવા અધ્યક્ષ માટે અનેક નામો ચર્ચામાં છે. ગુજરાતના ભૂતપૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ…

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અંબાજી ભોજનાલયમાં કાર્યરત અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે માં અંબાજીના પ્રસાદરૂપી નિ:શુલ્ક…

તા. ૩ જી ઓક્ટોબરથી આધશકિત મા જગદંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. શકિત ભક્તિના આ સૌથી મોટા મહોત્સવમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ…

ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતેથી તા.…

ગુજરાતના બોટાદમાં ટ્રેન પલટી મારવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. બોટાદમાં 25 સપ્ટેમ્બરના રોજ કુંડલી ગામ પાસે રેલવે ટ્રેકની વચ્ચે લોખંડનો ટુકડો મૂકવામાં આવ્યો હતો, જેના…

બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી એમ કુલ ૦૪ તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

અંબાજી જનારા: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનું પ્રસિદ્ધ મંદિર. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું…