Browsing: ગુજરાત

હાઇકોર્ટે સરકારને કોરોના ના વધતા કેસને લઈને લોકડાઉન કરવા નિર્દેશ કર્યો છે જેને લઈને સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદીઓ…

ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી છે. મુબઈ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની હેડ ઓફિસને મેઈલ મળ્યો છે. જેની અંદર…

ભારત માં વધતી જતી બેરોજગારી ને રોકવા સરકાર દ્વારા ખુદ નો ધંધો ખોલવા માટે સારી તક આપવા માં આવી છે. જે લોકો ખુદ નો ધંધો ખોલવા…

દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની નિમણૂક થઈ: દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના હોદ્દેદારોની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં આજ રોજ દિયોદર તાલુકા પ્રાંત અધિકારી શ્રી…

રાજયમાં હાલ કોરોના એટલી હદે વકર્યો છે કે આરોગ્ય તંત્રને શરમજનક સ્થિતિમાં મુકાવું પડી રહ્યું છે. આવોજ એક કિસ્સો સુરતમાંથી બહાર આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે…

ઝાયડસ કેડિલાએ સોમવારે જણાવ્યું કે, પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં આ દવા કોવિડ-19ના ઇલાજ માટે અસરકારક સાબિત થઇ છે. કંપનીની આ દવાને પેગીહેપ બ્રાન્ડના નામથી…

અમદાવાદમા શહેરમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ હવે એલર્ટ બની ગઈ છે. અમદાવાદમાં 9 વાગ્યા બાદ પોલીસ કર્ફ્યૂનું પાલન કરાવવા રોડ પર ઉતરી છે. મોટી સંખ્યામાં પોલીસ…

થરા નગરે પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)ની 16 મી વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ ઉજવાઇ: થરા નગરે શ્રી પાર્શ્વનાથ સોસાયટી મધ્યે ડહેલાના સમુદાયના વડીલનાયક…

દીઓદરનો વિદ્યાર્થી જીપીએસસી (GPSC) માં ઉત્તીર્ણ: દિયોદરના તેજસ્વી વિદ્યાર્થી કશ્યપ અશોકકુમાર કાંતિલાલ અખાણી એ તાજેતરમાં લેવાયેલી જીપીએસસીની પરીક્ષામાં પોતાના જ્ઞાનનું કૌશલ દાખવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬પ…

રૂની તીર્થ મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં ઓળીની આરાધના…