Browsing: ગુજરાત

         દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી…

યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક કરી શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કરે                                  — કલેકટરશ્રી આનંદ પટેલ         પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટરશ્રી…

પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેકટરશ્રીએ અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા યોજનાના હુકમોનું વિતરણ કર્યુ   પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને…

શ્રી શાંતિનગર જૈન સંઘ, ઉસ્માનપુરા, અમદાવાદના આંગણે રૂણી તીર્થ ધારક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિનય ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન કાંકરેજ કેસરી પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી…

કોરોનાએ ઉથલો મારતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, નવા વર્ષે મહેમાનનું સ્વાગત હળદરવાળા દૂધથી કરો. ગળે મળવાને બદલે દૂરથી નવા વર્ષેમાં પ્રણામ કરો.…

‘બાળકો જશે તો બાળક શોશ્યલ ડિસ્ટન્સ નહિ રાખી શકે. બાળક ઘરે જઈ માતાને ભેટશે એટલે કોરોના વધી શકે. બાળકોને ખરેખરે સ્કૂલે ના જવું જોઈએ. એક વર્ષમાં…

જિ. પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે તા. ૧૩ ના રોજ પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાશે આયુષ મંત્રાલય ભારત સરકાર તથા આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અનુસાર…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની…

શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે. આ તીર્થસ્થળમાં યાત્રીઓ માટે રોકાણ કરવાની…