Browsing: ગુજરાત

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું: તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું. ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી…

દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…? દીઓદરમાં અન્ન પુરવઠાનો જથ્થો પોલીસ સ્ટેશનમાં વેરાણો…? તાલુકા પ્રતિનિધિ દીઓદર, બનાસકાંઠા સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અન્નનો જથ્થો…

ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા ધાબળા વિતરણ યોજાયું: ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા ધાબળા વિતરણ યોજાયું તાલુકા પ્રતિનિધિ દીઓદર, બનાસકાંઠા શિયાળાની ફુલ ગુલાબી ઠંડીએ ચમકારો બતાવવાનું…

પૂ.ગચ્છાધિપતિ આ.શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ના સંયમજીવનના પ૯મા વર્ષમાં પ્રવેશોત્સવ તા.૧૯/૧ર/ર૦ના રોજ ૐકાર સૂરી આરાધના ભવન ગોપીપુરા સુરતા આંગણે યોજાયેલ. આ પ્રસંગે પૂ.આ.શ્રી હર્ષસાગર સૂરી મ.સા., મોક્ષરત્ન…

જામનગરમાં રીલાયન્સ ( RELIANCE INDUSTRIES) બનાવશે દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોની પરવાનગી મળ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી( RELIANCE INDUSTRIES) 280 એકરમાં દુનિયાનુ…

સિન્થેટિક ડાયમંડની વૈશ્વિક સ્તરે વધતી માંગ, સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ: ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સિન્થેટિક ડાયમંડની જ્વેલરીના એક્સપોર્ટમાં બે ગણો વધારો જોવા મળ્યો છે.  રિયલ…

રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, ઈન્ટર્ન તબીબો માટે સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો: ઈન્ટર્ન તબીબોએ સ્ટાઈપેન્ડ વધારાને લઈને હડતાળ પાડી હતી. બાદમાં સરકારે તેમની માંગ સ્વીકારી લીધી. …

જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી: આણંદ જિલ્લાના કરમસદ ખાતે કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન…

બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી: બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી…

અમદાવાદ મધ્યે રસ્તા નું રીસરફેસ નું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું: અમદાવાદ મધ્યે રસ્તા નું રીસરફેસ નું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ…