કાંકરેજ દિયોદર જાગીરદાર સમાજની ગુરૂ ગાદી એવા પ્રાચીન દેવદરબાર જાગીર મઠના ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજે જાહેર કર્યું છે કે આવતીકાલે અષાઢીબીજના શુભ દિવસે ઓગડ થળી ખાતે ગાયના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુનું સેવન કર્યા વગર મૌન વ્રત ધારણ કરી અષાઢી બીજથી શ્રાવણ વદ અમાવાસ્યા (દીવાસા) સુધી એટલે કે બે મહિના આ રીતે મૌન અનુષ્ઠાન કરશે એટલે આ બે મહિના મહંત કોઈ સ્થળે આમંત્રણ સ્વીકાર કરી જશે નહી,ભાવિક ભક્તોએ આ સમય દરમ્યાન આમંત્રણ માટે કે બીજી રીતે ફોન કરવો નહિ. ચોમાસુ ચાતુર્માસના બે મહિનાના મૌન અનુષ્ઠાન પર જતાં પહેલાં મહંતશ્રી ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર