દિયોદર શ્રી વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે પૂર્વ આચાર્ય વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૂળ ફતેપુર તા પાલનપુર ગામના વતની ભાટી અશ્વિનસિંહ પ્રતાપસિંહ ની સંસ્થામાં 1990 માં નિમણુક થઈ હતી જેમાં ત્યાર બાદ શાળામાં સુપરવાઇઝર તરીકે સેવા આપ્યા બાદ 2016 થી 2019 સુધી ત્રણ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપેલ જેમાં 31/10/2023 ના રોજ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા ,હાઇસ્કુલ ના ટ્રસ્ટી પ્રવીણ સિંહ વાઘેલા ,તથા શાળા સ્ટાફ અને પરિવાર દ્વારા સાકર શ્રીફળ ,સાલ તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ અને શાળા પરિવાર તરફ થી સન્માન પત્ર આપી સન્માનિત કરેલ
Trending
- આ 5 વસ્તુઓ ક્યારેય ખિસ્સામાં ન રાખો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ રાખવાથી દુર્ભાગ્ય લાવે છે.
- શું લીંબુ વજન ઘટાડવાનો એક અચૂક ઈલાજ છે? લીંબુ પાણી પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- આજનું પંચાંગ 22 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ પાંચ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે , દૈનિક રાશિફળ વાંચો
- આલિયાની વેણી અને કરીનાનો કુર્તા હેડલાઇન્સમાં, મહેંદી ફંક્શનમાં જોવા મળી અદ્ભુત ફેશન
- મહાશિવરાત્રી પર ભગવાન શિવના જલાભિષેક માટે આ બ્રહ્મ મુહૂર્ત, જાણો ચારેય પ્રહરમાં પૂજાનો સમય
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય