દિયોદર શ્રી વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે પૂર્વ આચાર્ય વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૂળ ફતેપુર તા પાલનપુર ગામના વતની ભાટી અશ્વિનસિંહ પ્રતાપસિંહ ની સંસ્થામાં 1990 માં નિમણુક થઈ હતી જેમાં ત્યાર બાદ શાળામાં સુપરવાઇઝર તરીકે સેવા આપ્યા બાદ 2016 થી 2019 સુધી ત્રણ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપેલ જેમાં 31/10/2023 ના રોજ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા ,હાઇસ્કુલ ના ટ્રસ્ટી પ્રવીણ સિંહ વાઘેલા ,તથા શાળા સ્ટાફ અને પરિવાર દ્વારા સાકર શ્રીફળ ,સાલ તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ અને શાળા પરિવાર તરફ થી સન્માન પત્ર આપી સન્માનિત કરેલ
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો