14મી રથયાત્રા મોહોત્સવ ને લઈ દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ યોજાઈ! આગામી રથયાત્રા તા. 01-7-22 ને શુક્રવારના રોજ ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિર થી નીકળનાર હોય જેની તૈયારીઓના ભાગરૂપે દર્ભાવતિ ડભોઇ નગર ની શાન અને બાન જેવી રથયાત્રા નીકળે અને પ્રતિ વર્ષની જેમ ઉજવવા માટેના આયોજન ની ચર્ચા વિચારણા કરવા માટે સ્વામીજી 1008 સુદર્શનાચાર્યજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પુરાણી સ્વામી ની અધ્યક્ષતા માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ૧૪મા વર્ષ રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ, બ્રહ્મકુમારી જી, સુભાષભાઈ ભોજવાણી, મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન સહિત શ્રી બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટીઓ તેમજ સેવકો, ભક્તો, મહિલા કમિટીની બહેનો, સલાહકાર સમિતિના સભ્યો, મહિલા કમિટી ની બહેનો, તમામ ગણેશ મંડળો, જુદા જુદા ધાર્મિક સંસ્થાના વડાઓ, વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ અનેક સંગઠનો હોદ્દેદારો મિટિંગ માં હાજર રહ્યા હતા.14મી રથયાત્રા મોહોત્સવ ને લઈ દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ યોજાઈ! આગામી રથયાત્રા તા. 01-7-22 ને શુક્રવારના રોજ ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિર થી નીકળનાર હોય જેની તૈયારીઓના ભાગરૂપે દર્ભાવતિ ડભોઇ નગર ની શાન અને બાન જેવી રથયાત્રા નીકળે અને પ્રતિ વર્ષની જેમ ઉજવવા માટેના આયોજન ની ચર્ચા વિચારણા કરવા માટે સ્વામીજી 1008 સુદર્શનાચાર્યજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પુરાણી સ્વામી ની અધ્યક્ષતા માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ૧૪મા વર્ષ રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ, બ્રહ્મકુમારી જી, સુભાષભાઈ ભોજવાણી, મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન સહિત શ્રી બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટીઓ તેમજ સેવકો, ભક્તો, મહિલા કમિટીની બહેનો, સલાહકાર સમિતિના સભ્યો, મહિલા કમિટી ની બહેનો, તમામ ગણેશ મંડળો, જુદા જુદા ધાર્મિક સંસ્થાના વડાઓ, વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ અનેક સંગઠનો હોદ્દેદારો મિટિંગ માં હાજર રહ્યા હતા.
Trending
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
- યુપીના સંભલમાં થયેલી હિંસા પાછળ સુનિયોજિત કાવતરું હતું, ‘સાંસદ સંભલ’નો વોટ્સએપ ગ્રુપમાં થયો ખુલાસો
- યુપીમાં પતિએ પત્નીને ગોળી મારવા માટે કિલરને કોન્ટ્રાક્ટ આપ્યો , તાંત્રિકના કહેવાથી ઘડાયું આ કાવતરું
- આપણે ભારતની ચિંતા શા માટે કરવી જોઈએ? USAID પર ડોનાલ્ડ ટ્રમ્પનો ત્રીજો હુમલો