આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો