વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર