વડોદરા 108 દિવ્યાગોનો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સકૅલ સમતા ખાતે આજે સાંજે અશ્વિન જોશી દ્વારા લોક ડાયરો આયોજન કરેલ છે અને આવતીકાલે રાજેશ ભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ લોકસેવા જ મનુષ્ય ધર્મ આયોજન કરેલ છે જેમાં વોર્ડ નંબર 9 ના પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે આપણું કાર્યાલય ઝાંસીની રાણી મેદાન ખાતે રાજેશભાઈ આયરે દ્વારા 108 દિવ્યાંગો નો સમૂહ લગ્નોત્સવ ની તાડમાર તૈયારીઓ ની આખરી ઓપ આપવામાં આવશે તેમા લગ્નૌત્વ મા મંડપ બાંધવાની અને તેની સાથે મોયડુ તથા ડેકોરેશન અને સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અમારા દિવ્યાંગોના લગ્નોત્સવ આમંત્રિત કરીએ છે કે જરૂરથી પધારજોવડોદરા 108 દિવ્યાગોનો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સકૅલ સમતા ખાતે આજે સાંજે અશ્વિન જોશી દ્વારા લોક ડાયરો આયોજન કરેલ છે અને આવતીકાલે રાજેશ ભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ લોકસેવા જ મનુષ્ય ધર્મ આયોજન કરેલ છે જેમાં વોર્ડ નંબર 9 ના પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે આપણું કાર્યાલય ઝાંસીની રાણી મેદાન ખાતે રાજેશભાઈ આયરે દ્વારા 108 દિવ્યાંગો નો સમૂહ લગ્નોત્સવ ની તાડમાર તૈયારીઓ ની આખરી ઓપ આપવામાં આવશે તેમા લગ્નૌત્વ મા મંડપ બાંધવાની અને તેની સાથે મોયડુ તથા ડેકોરેશન અને સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અમારા દિવ્યાંગોના લગ્નોત્સવ આમંત્રિત કરીએ છે કે જરૂરથી પધારજો
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો