વડોદરા સયાજી હોસ્પિટલની બહાર ફૂટપાથ પરરહેતા ભગવાનદાસ રામજી જેઓ બિહારના નિવાસી છે.તેઓને શ્રવણ સેવા ટ્રસ્ટ દ્વારા સહાય કરવામાં આવી છે.છેલ્લા 10 દિવસથી ભગવાનદાસનેજમવાનું ન મળતા તેઓ બેહાલ સ્થિતિમાં ફૂટપાથ પર રહી રહ્યા હતા.ત્યારે શ્રવણ ટ્રસ્ટની ટીમ દ્વારા તેઓને કેન્દ્ર પર લાવી તેઓનું હાઈજીન મેનટેન થાય તે માટે સ્નાન કરાવી,વાળ કાપી નવા કપડા પહેરાવી ભોજન પૂરૂ પાડ્યું હતું.ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બેહાલ ઘર વિહોણા બિહાર મુઝફરપુરના રહેવાશી ભગનાનદાસજીને ટ્રસ્ટ દ્વારા તેઓના વતન તેમના પરિવાર પાસે મોકલી આપવાની પણ બાહેધરી આપવામાં આવી છે.રામદાસજી દ્વારા ઘર વિહોણા નિસહાય લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે,તેઓ દ્વારા ગરીબ અને બેસહારા લોકોની મદદ તેઓનીસમપૂર્ણપણે કાળજી લઈ સ્વાસ્થ્ય સારુ રહે તેવા પ્રયત્નો કરીમદદ કરી સેવા કરે છેે.તેઅને તેમની ટીમ દ્વારા રોડ રસ્તા કે પછી કોઈ પણ જાહેર જગ્યા પર જોવા મળતા બેસહારા લોકોને સહારો આપી તે લોકોની સ્વચ્છતા અંગે કાળજી રાખી તે તમામ લોકોને નવા કપડા,સ્નાન કરવા માટે પાણી અને જમવા માટે ભોજન પુરૂ પાડવામાં આવે છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર