આઝાદી કા અમૃત મહોત્સવ લીડ બેંક દ્વારા તારીખ 8 જૂન 2022 ના રોજ 9:00 એન્જિનિયરિંગ એસોસિયેશન ઓડિટોરિયમ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવશે લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળે જ ચેક દ્વારા ધિરાણ ચૂકવીને સહાય આપવામાં આવશે તેમ જ લાભાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરીને યોજનાકીય સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ભાઈ ચૌધરી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિતભાઈ અરોરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયન ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી વિનોદભાઈ અરોરા બેંક ઓફ બરોડાના ડી જી એમ શ્રી જે.બી રોહડા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કેવી મોરી સરકારી અને ખાનગી બેન્કોના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમને સફળ બનાવવા માટે કે. બીસ્વાલ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ લીડ બેંકના ચીફ મેનેજર શ્રી સંજયભાઈ મહેતા ની યાદીમાં જણાવાયું છેઆઝાદી કા અમૃત મહોત્સવ લીડ બેંક દ્વારા તારીખ 8 જૂન 2022 ના રોજ 9:00 એન્જિનિયરિંગ એસોસિયેશન ઓડિટોરિયમ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવશે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર