પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી એ નઠાકર કરે તે ઠીકથ વિષય વક્તવ્ય દ્વારા જીવનમાં આવતા દુઃખોમાં પ્રસન્ન રહેવાની કળા દડવી હતી જેમાં બીએપીએસ સંસ્થાના વિશિષ્ટ સદગુરુ સંત સ્વામી સૌરાષ્ટ્રના ગોંડલ જુનાગઢ ભુજ સુરેન્દ્રનગર શાળંગપુર મંદિર અને રાજકોટ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નો ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં રાજ્ય મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ શ્રી અરવિંદભાઈ રાજ્યસભા સાંસદ rambhai mokariya ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા કમિશનર અમિતભાઈ અરોરા દેવ ભાઈ ચૌધરી પીજીવીસીએલ મેનેજિંગ ડિરેક્ટર વરુણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા મોસુના મુખ્ય પ્રવેશદ્વારથી મુખ્યમંત્રી સુધી મશાલવાળા યુવકો ધજા વાળા યુવકો દ્વારા રથ પર બિરાજીત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ ની ભવ્ય રથનું આયોજન કરવામાં આવેલું હતું રથયાત્રા મંચ પર પૂર્ણ થતા ઉપસ્થિત ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી વડલો સંતો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિને કલાત્મક હાર અર્પણ કરી મહાનુભાવો દ્વારા વંદન કરવામાં આવ્યા હતા
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર