ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઈ – નિર્માણ કાર્ડ ધારકોને અનેક સહાય પૂરી પાડે છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શ્રમિક પરિવહન યોજના હેઠળ રાજકોટમાં 37 શ્રમયોગીઓ ને રૂ.14,520 ના ખર્ચે મુસાફરી કરાવવાના હેતુથી રાજકોટ સીટી બસ પાસની સુવિધા આપી 80% ખર્ચના આ વિભાગ દ્વારા ભોગવવામાં આવ્યો હતો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા ખરા શ્રમિકો પોતાના વતનથી દૂર રહીને રોજગારી મેળવતા હોય છે ત્યારે અમુક પ્રકારની સુવિધાઓ ની સહાય મારફતે નાણાકીય બચતની સાથોસાથ પરિવહન કરવામાં સરળતા રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ યોજના અમલી બનાવાઇ છે તેમ ડેપ્યુટી લેબર કમિશનર એન એમ ગામેતી ની યાદીમાં જણાવાયું છે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઈ – નિર્માણ કાર્ડ ધારકોને અનેક સહાય પૂરી પાડે છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શ્રમિક પરિવહન યોજના હેઠળ રાજકોટમાં 37 શ્રમયોગીઓ ને રૂ.14,520 ના ખર્ચે મુસાફરી કરાવવાના હેતુથી રાજકોટ સીટી બસ પાસની સુવિધા આપી 80% ખર્ચના આ વિભાગ દ્વારા ભોગવવામાં આવ્યો હતો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા ખરા શ્રમિકો પોતાના વતનથી દૂર રહીને રોજગારી મેળવતા હોય છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો