ભાવનગરમાં પેટ્રોલપંપ પર બોર્ડ લાગ્યા, ટુ વ્હીલરમાં 100, ફોર વ્હીલરમાં પેટ્રોલ 500 રૂપિયા અને ડીઝલ 1000 રૂપિયાની મર્યાદામાં અપાશે લોકો બિનજરુંરી રોતે વધુ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગતા પેટ્રોલ પંપના માલિકોએ તંત્ર સાથે બેઠક કરી ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં ગઈકાલ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરો લાંબી લાઈનો લાગી હતી જેને લઈ ભાવનગર કલેકટર દ્રારા અપીલ પણ કરવામાં આવી હતી. જેને લઈ આજરોજ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયા અને ફોર વ્હીલર માટે 500 નું પેટ્રોલ મળશે અને ડીઝલમાં 1000 રૂપિયાનું મિનિમમ તેવા પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા છે.ખોટી અફવાના કારણે પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાઈનો લાગી હતીલોકોને ખોટી અફવાને કારણે ભાવનગરમાં પેટ્રોલ ખૂટી જવાની અફવાએ લઈ ગઈકાલે મોટી રાત્રે લાંબી લાઈનો લાગી હતી, જે લોકો ને ખોટું વધારુનું પેટ્રોલ પુરાવી રહ્યા હતા, જેને લઈ આ તંત્ર દ્રારા પંપના માલિકો સાથે બેઠકો યોજી હતી. આજરોજ સવારથી જ પંપના માલિકો દ્રારા સવારથી જ વધારાનું પેટ્રોલ ન આપવા સૂચના આપવામાં આવી છે અને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયાનું અને 4 વ્હીલર માટે 500 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલમાં 1000 રૂપિયા નું મિનિમમ આપવામાં આવશે તેવા બોર્ડ લાગ્યા હતા . . . . .
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર