રાણાવાવ તાલુકાના રાણાબોરડી અને રામગઢ ગામની મુલાકાત પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી – વિનોદ અડવાણી મામલતદાર તથા તાલુકા િ કા વિકાસ અધિકારીઓએ લીધી હતી . રાત્રીના સમયે આ ગ્રામ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો . આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આઇસીડીએલના ચેરમેન લક્ષ્મીબેન મોરી , તાલુકા જપના મહામંત્રી વિરાભાઇ મકવાણા , રામગઢના સરપંચ મનિષાબેન તેમજ ઓડેદરા , NGU અમલાણી , તલાટીમંત્રી શાળાના આચાર્ય દિવ્યેશભાઇ વિસ્તારોની મુલાકાતે આવેલા મુલાકાત દરમિયાન જિલ્લા આજના આધુનીક યુગમાં સ્માર્ટ બાપોદરા વિનોદભાઇ સોલંકી , અધિકારીઓનું રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઇ મોરી તેમજ ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું . આ કલેકટર અને ડીડીઓએ ગામલોકોને ગ્રામ વિકાસ અંગેની માહિતી આપી હતી . આ ઉપરાંત ફોનનો વિવેક પૂર્વક ઉપયોગ કરી પોતાના ઉત્પાદનનો પૂરતો ભાવ મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ . આરોગ્ય કાર્યકર વિપુલભાઇ નિમાવત સહિતના મહાનુવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂતોને એવું જણાવ્યું હતું કે આ મુલાકાત બદલ રાણાબોરડીના ઉપસ્થિત રહ્યાં હતા . અષાઢીબીજની અનોખી
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર