પાટણ શહેર ખાતે શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ શ્રી કલોલ પ્રજાપતિ સમાજની જનરલ સભા શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે યોજવામાં આવી હતી . જેમા દશપટ્ટી મંડળના પ્રમુખો , મંત્રીઓ તેમજ હોદેદારો , સમાજના આગેવાનો , આજીવન સભ્યો , ઓલ ઈન્ડિયા પોલીટીકલ પાટીના કન્વીનર મુકેશભાઈ પ્રજાપતિ , ભાજપ પાટણના પ્રભારી ગોવિંદ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહા હતા . ઉપસ્થિત મહાનુભાવોએ મંડળની કામગીરીને સરાહનીય ગણાવી પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું . જેમાં નવા નિમણુંક પામેલા પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિ , મહામંત્રી કમલેશભાઈ પ્રજાપતિ નું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . પૂર્વ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિ તેમજ પૂર્વ મંત્રીમહા ગીરીશભાઈ પ્રજાપતિને સંસ્થાની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન બદલ સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું . સાથે – સાથે શિક્ષણહેતુલક્ષી ભૂમિદાન માટે સમાજમાંથી પાયારુપિ ભૂમિદાન મળ્યું હતું . આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો દ્વારા થયેલ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપવા બદલ પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ શહેર ખાતે શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ.
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત