પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા આદર્શ વિદ્યા સંકુલ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી . તેમાં સંસોધિત હિજરાયલી ખારેખ વાવી અઢળક નફો લેવાનું સૂચન કર્યું . તેમજ રસાયણિક ખાતરોની જગ્યાએ ગૌમૂત્ર અને ગૌ ગોબર દ્વારા કુદરતી છાણનો ખેતીમાં મહત્તમ ઉપયોગ કરી જમીનને બચાવવાનું સૂચન કર્યું . આઉપરાંત કૃષિ યુનિવર્સિટી સંસોધિત દિવેલા નંબર 8 અને કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો એગ્રીકલ્ચર , ડેરી ટેકનોલોજી , વેટેનરી સાયન્સ તેમજ હોમ સાયન્સ જેવા અભ્યાક્રમોમાં ખેડૂતોના બાળકોને જવામાટે માર્ગદર્શન આપ્યું . આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞ શાંતિભાઈ પટેલ દ્વારા ખેડૂતો ને બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી હતી . આ સમારંભના અધ્યક્ષ તેમજ અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ રામજીભાઈ ચૌધરી , કો – ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી , સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના નિવૃત પ્રાધ્યાપક તજજ્ઞ શાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો