– મહાકાય ડાઇનાસોરની કૃતિઓ મુકાયું – મહાકાય ડાઇનાસોરની કૃતિઓ મુકાયું – વિદ્યાર્થીઓ,ખેડૂતો, સાયન્સ સ્કોલર્સ અને પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવા પાંચ ગેલેરી બનવમા આવી છે. ઐતિહાસિક વિરાસત ધરાવતા પાટણ નગર ની વૈભવતા માં વધુ એક મોર પીંછ સમુ ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ આકાર પામ્યું છે જોકે પાટણની શોભા સમાન વલ્ડ હેરિટેજ રાણકીવાવ બાદ હવે ૧૦૦ કરોડના ખર્ચે દશ એકર જમીનમાં પાંચ જુદીજુદી ગેલેરીમાં ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝીયમ બનવા માં આવ્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતની પ્રાચીન રાજધાની અને એતિહાસિક વારસો ધરાવતા પાટણ નગરમાં અણમોલ વૈશ્વિક વિરાસત રાણકી વાવે વિશ્વ ફલક પર નામના મેળવી છે. ત્યારે હવે પાટણ નગર માં પ્રવાસન,સાયન્સ, અને એરિગેશનને વેગ આપવા માટે શિહોરી રોડ પર આવેલ સરસ્વતી સેવા સદન સામે દશ એકર જમીનમાં ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમમાં ડાયનાસોર ગેલેરી પાટણની શોભામાં અભિવૃદ્ધિ કરશે આ પાંચ ગેલેરીમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, સાયન્સ અને પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવામાં આવશે. જેમાં ડાયનાસોર ગેલેરીમાં પુરાતન યુગમાં પુથ્વી પર જ્યારે મહાકાય ડાયનાસોરનું અસ્તિત્વ હતું તેમ આબેહૂબ વિશાળકાય ડાયનાસોરનું નિર્માણ કરાશે જેને કઈ મુલાકાતી ઓ ડાયણસોર યુગની સમજૂતી મેળવી શકશે અહીં એરિગેશન ગેલેરીમાં ટી વિના ઓછા પાણીથી ઓર્ગેનાઈક ખેતી ખેડુતો માટે તેમજ સાયન્સ ગેલેરી વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત