દાહોદ પંથકમાં ઝાલોદ તાલુકા ની ગ્રામ પંચાયત 26 ગ્રામ પંચાયતો માં જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટદારો ની નિમણૂક કરવામાં આવી હતી. ઝાલોદ તાલુકામાં હાલમાં 105 ગ્રામ પંચાયત કાર્યરત છે. જેમાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદ્દત પૂર્ણ થતા ચુંટણી પંચના આદેશ અનુસાર હોવા છતાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી યોજવામાં આવી ન હતી. જેથી સરપંચોને પંચાયતના વહીવટ માંથી મુક્ત કરાયા હતા.અને તલાટી કમમંત્રીઓને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સાથે સાથે વિભાજન વાળી 15 ગ્રામ પંચાયતોમાં પણ વહીવટદાર ને સમગ્ર વહીવટ આપવા માં આવ્યો હોવાનું પ્રાથમિક સુત્રો દ્વારા જાણવા મળેલ છે.૨૬ ગ્રામ પંચાયતના કામોમાં વિલંબ ન થાય અને વહીવટી આટી ઘુટી ને કારણે તે માટે ચૂંટણી ન યોજાઈ ત્યાં સુધી પંચાયતોમાં તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમાયા હતા. હાલમાં ઝાલોદ તાલુકા પંચાયતમાં પણ કાયમી ટીડીઓ ન મુકાતા અનેક કામો અટવાઈ ગયા છે. ત્યારે ગ્રામ પંચાયતની જેમ જિલ્લા કક્ષાએથી કાયમી ટીડીઓને ચાર્જ આપવામાં કાર્યવાહી કરાય તેવી પ્રજા ની લોકમાંગ પ્રબળ જોવા મળી રહી છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો