જુનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા શૈલેષભાઈ મજેઠીયા ઉમર વર્ષ 55 અને તેમનાં પત્ની હિનાબહેન મજેઠીયા ઉમર વર્ષ 51 આ વર્ષે લદાખ ની બાઈક યાત્રા કરવા વિચાર કર્યો હતો પરંતુ બાદમાં આ દંપતીએ લદાખ ને બદલે ચારધામ યાત્રા કરવા નક્કી કર્યું હતું આ દંપતીની વય ૫૦ વર્ષથી વધુ હોવા છતાં યુવાનો જેવું સાહસ ખેડી ગત તારીખ પાંચ મહિના બુલેટ પર ચારધામની યાત્રાએ નીકળી ગયા હતા જુનાગઢ થી મોરબી સગાને ત્યાં રાત રોકાઈ શામળાજી થી ઉદયપુર થઈ તેવો તારીખ આઠના હરિદ્વાર પહોંચ્યા હતા ત્યાંથી ઋષિકેશ યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ પહોંચ્યા હતા વીજ કર્મચારી શૈલેષભાઈ મજેઠિયાએ જણાવ્યું હતું કે ક્યારેક રોજ દોઢસોથી બસ્સો તો ક્યારેક અઢીસો કિમી બાઇક ચલાવ્યું હતું જ્યાં જ્યાં ગયા ત્યાં કોઈ મુશ્કેલી થઈ નથી બુલેટ 20 દિવસમાં પાંચ હજાર કિમીનું અંતર કાપી ચારધામની યાત્રા પૂર્ણ કરી જૂનાગઢ પહોંચ્યા હતા કદાચ લોહાણા સમાજમાં બાઈક પર ચાર ધામ યાત્રા કરનારા પ્રથમ દંપતી હશે કે જેણે ૫૦ વર્ષથી વધુ હોવા છતાં યુવાનો પણ આવું સાહસ કરતાં અચકાય એવું સાહસ કર્યું અને કોઈ મુશ્કેલી વગર યાત્રા સંપન્ન કરી હતી
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો