ચાણસ્મા યોગાશ્રમ ખાતે દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું ખાતે આવેલા પરમ પૂજ્યસ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ચાણસ્મા હાઇવે જેમાં સુંદર બાલવાટીકા . બાગબગીચો . પંખીધર . સતસંગહોલ . સ્વામીજી ની સમાધિ ના દર્શન મંદિર . હનુમાનદાદાનું મંદિર . શિકોતર માતાજીનું મંદિર . અતિથિ મહેમાન માટે સુંદર રહેવા માટેની વ્યવસ્થા અને વર્ષોથી ચાલતી સ્વામીસચ્ચિદાનંદ ગુરૂજીની સેવાકીય પ્રવૃતિ થી રોજેરાજ અન્નક્ષેત્ર દ્વારા જરૂરીયાતમંદને ભોજન બેસાડીને જમાડવામાં આવે છે . સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ખાતે આજ રોજ તિથિ અન્નક્ષેત્ર ભોજન પટેલ પ્રભુભાઈ વિરજીભાઈ લખતર જિ . સુરેન્દનગર વાળા તરફથી આવેલ અતિથીને ભોજન કરાવવા માં આવ્યુ હતુ . ચાણસ્મા આશ્રમ માં વર્ષોથી ચાલતી ગુરુજીની સેવાકીય પ્રવૃત્તિનો દાન અને તિથિનો ભોજન આપવાનો લાભ તમામ લોકો લઈ શકે છે આ એક સુંદર સેવાનું કાર્ય છે આ કાર્યમાં સૌ સહભાગી બની શકે છે આ બાબતે ગુરૂ પુનમ ના દિવસે ગુરૂજીની પાદુકાનું પુજન કરવામાં આવે છે . આ પ્રસંગે તમામ ભક્તજનો આ પ્રસંગનો લાભ લઈ શકે છે . સેવાકીય પ્રવૃતિઓ ગુરૂજીના આશ્રમ ખાતે મેડીકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે . વિદ્યાથીઓને રાહતના દરે નોટો અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે . રોજેરોજ જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર