વિસ્તાર ના લોકો ને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુ થી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ કે.એચ. હોસ્પિટલનુપગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેના થકી ઇડર વડાલી ની આસ-પાસના ગામ વિસ્તારમાં રહેતા લોકોને ઝડપી અને સમયસર સારવાર આ હોસ્પિટલ દ્રારા મળી રહેશે. આ પ્રસંગે ઇડર ના ધારાસભ્ય શ્રી હિતુભાઇ કનોડિયા,સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ , વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, જિલ્લા અધ્યક્ષ શ્રી જે.ડી. પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન શ્રી જેઠાલાલ પટેલ, શ્રી વિજયભાઈ પંડ્યા , શ્રી તખતસિંહ હડિયોલ, શ્રી સતિષભાઈ પટેલ અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.. ઇડર વિસ્તાર ના લોકો ને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુ થી મલ્ટી સ્પેસ્યાલિસ્ટ કે.એચ. હોસ્પિટલનુપગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેના થકી ઇડર વડાલી ની આસ-પાસના ગામ વિસ્તારમાં રહેતા લોકોને ઝડપી અને સમયસર સારવાર આ હોસ્પિટલ દ્રારા મળી રહેશે. ગુજરાત સરકાર ના મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે ઇડર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. ઇડર ના લોકો માં ખુશી નો માહોલ તથા સાથે ઇડર વિધાનસભા ના ધારાસભ્ય હિતુ કનોડિયા ધ્વરા સરકાર શ્રી નો આભાર વ્યકત કરીયો
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર