પાટણ જીલ્લાના સમી તાલુકા ના વરાણા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર, ખાતે ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો. તેમજ રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ દ્વારા શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે 31,00,000 (એકત્રીસ લાખ ) લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રઘુભાઈ દેસાઈ (ધારાસભ્યશ્રી,રાધનપુર) માનુભાઈ નાડોદા(પ્રમુખશ્રી) નાથાભાઈ ખેર(મંત્રીશ્રી) નટવરસિંહ ડોડીયા, રામસિંહ રાજપૂત, નનુભાઇ સિંધવ(ટુવડ) અજમલભાઈ ગામી, હીરાભાઈ નાડોદા(સાતુન) હીરાભાઈ ચાવડા(રાફુ) પશાભાઈ રાઠોડ, ભરતભાઈ ચાવડા, ખોડાભાઇ ખેર તેમજ નાડોદા સમાજના નવનિયુક્ત કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં રાધનપુર વિધાનસભાના ભામાશા તરીકે ઓળખાતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા દાન આપવામાં આવ્યું તથા નાડોદા રાજપૂત સમાજ ના નવ નિયુક્ત કર્મચારી તથા નિવૃત કર્મચારી ઓ ને શુભેચ્છા પાઠવી હતી
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો