અમદાવાદ શહેરના વિશ્વ પર્યાવરણદિવસનીશુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ નૈસર્ગિક ઉર્જાનું સંતુલન જળવાય, તેનું સંરક્ષણ થાય તેવી જવાબદારીનું મહત્વ પ્રત્યેક નાગરિક સ્વયંભૂ રીતે સમજે તથા તે માટે જરૂરી સક્રિય પ્રયાસ કરે તે આશાવાદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આઇપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતીઆઇપી એસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિ એટલે પ્રત્યેક જીવમાત્રનું પાલન-પોષણ કરતી અદ્રશ્ય ઉર્જા. આ નૈસર્ગિક ઉર્જાનું સંતુલન જળવાય, તેનું સંરક્ષણ થાય તેવી જવાબદારીનું મહત્વ પ્રત્યેક નાગરિક સ્વયંભૂ રીતે સમજે તથા તે માટે જરૂરી સક્રિય પ્રયાસ કરે તે આશાવાદ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ અમદાવાદ આઈ પી એસ અજય ચૌધરીએ પાઠવી હતી અને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આઇપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર