Browsing: બનાસકાંઠા

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અંબાજી ભોજનાલયમાં કાર્યરત અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે માં અંબાજીના પ્રસાદરૂપી નિ:શુલ્ક…

તા. ૩ જી ઓક્ટોબરથી આધશકિત મા જગદંબાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. શકિત ભક્તિના આ સૌથી મોટા મહોત્સવમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ…

બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી એમ કુલ ૦૪ તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

અંબાજી જનારા: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનું પ્રસિદ્ધ મંદિર. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું…

બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી. જેથી સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બોરડીયાનાં શાળાનાં બાળકો અટવાયા…

સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા…

બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પડશે તેવી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor)આગાહી કરી છે. 10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી…

બનાસકાંઠા જિલ્લાના ગઢ મુકામે આયોજિત જિલ્લાના બહેનોની એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઢ આવી રહેલા પાલનપુર શહેરના બે વ્યાયામ શિક્ષકોનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું દિયોદર તાલુકાના…

માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે એવું માનવામાં આવતું હતું કે , અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે. પરંતુ…

સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય…