અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદ જિલ્લાના વટવા મંડળ ખાતે “વિકાસ તીર્થ તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી અને , જિલ્લા યુવા મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તીર્થ વિકાસયાત્રામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના કાર્યકર્તાઓને વધારો જોડાયા હતા તીર્થ યાત્રા અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુંઅમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદ જિલ્લાના વટવા મંડળ ખાતે “વિકાસ તીર્થ તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી અને , જિલ્લા યુવા મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તીર્થ વિકાસયાત્રામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના કાર્યકર્તાઓને વધારો જોડાયા હતા તીર્થ યાત્રા અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર