Browsing: શિક્ષણ

શિક્ષિકા બની શેતાન લાકડી તૂટી ગયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્યો માર Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l વલસાડના ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો…

એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે મેલેરિયા તથા વાયરલ બિમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે તેમ છતા ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા મેડિકલ…

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની ઇકો સિસ્ટમને જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય…

લોકવિદ્યાલય, વાળુકડ ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ સમારંભમાં મુખ્ય અતિથિ ઉપસ્થિત રહેલાં ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરગુડેએ વિદ્યાર્થીઓને શીખ આપતાં કહ્યું કે, ઉચ્ચ કારકિર્દી માટે માર્ગદર્શક તો…

એકમ કસોટી રદ કરીને પુસ્તકની પ્રશ્ન બેંક આધારિત મુલ્યાંકન કરવાની વાત શિક્ષણ તંત્રમાં ચર્ચાનો વિષય ગાંધીનગર કોરોના કાળના બે વર્ષ માટે શાળાઓ બંધ રહ્યાં પછી નવા…

“હર ઘર તિરંગા”ના સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારી- અધિકારીશ્રીઓ…

પ્રેરણારૂપી પાત્ર સ્ટેજ પરથી ઉતરતા જ તાળીઓનો ગડગડાટ ને વિડીયો તેમજ ફોટોગ્રાફી માટે ઊભેલા લોકોની વચ્ચેથી ખુલ્લા વાળ, મોટો ગોળો ચાલ્લો ને સાદી પરંતુ મનમોહક ચાલ…

નરસહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સેમેસ્ટરોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરંતુ સમયસર પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ પણ પરેશાની અનુભવતા હોય છે. એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ…

અમદાવાદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુલાઈ-૨૦૨૨માં લેવાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨(એચ.એસ.સી.) તા.૧૮ જુલાઈથી તા.૨૨ જુલાઈ દરમ્યાન અમદાવાદના જુદાજુદા કેન્દ્રો પર યોજાનાર…

વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા સંદર્ભે રાજ્ય સરકારનો વિદ્યાર્થીહિતલક્ષી નિર્ણય સ્થાનિક સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના…