Browsing: શિક્ષણ

શિક્ષણ ક્ષેત્રે કચ્છ માટે અતિ મહત્વની એવી કચ્છ યુનિવર્સિટી વખતે ને વખતે પોતાની સિદ્ધિઓથી કચ્છને વિશ્વ સ્તરે નામના અપાવે છે. યુનિવર્સિટીના દરેક વિભાગ દરરોજ કોઈને કોઈ…

સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૨માં એડમિશનની સંપૂર્ણ સેંટ્રલાઈઝડ પ્રક્રિયા ચાલુ છે. ધો.૮ અને ૯ તેમજ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે સંસ્થા ખાતે કાર્યરત વિવિધ એંજિનીયરીંગ તથા નોન…

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગમય વિશ્વનું સેવેલ સ્વપ્ન ખરા અર્થમાં ચરીતાર્થ થયેલું જોવા મળી રહ્યું છે, સમગ્ર વિશ્વ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી…

જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ નું સન ૧૯૯૮માં અંગ્રેજી સરકારના એજન્ટ એ કે હન્ટરે ખાતમુહુર્ત કર્યું હતું 126 વર્ષથી આ કોલેજ કાર્યરત છે અને ગુજરાત ની જૂનામાં…

શાળા પ્રવેશોત્સવને બેઠકનું આયોજન 23થી 25 જૂન દરમિયાન કરવામાં આવશે ત્યારે શાળા પ્રવેશોત્સવને લઈને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. દરેક જિલ્લામાં સરકારના પ્રધાનો આ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જાય છે. ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વધુ એક વિવાદિત નિવેદન આપ્યું હતું.…

આયોજિત રાષ્ટ્રીય સંમેલનના ભાગરૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રી એ વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓ સાથે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2008માં સ્થાપવામાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ…

તા. 24 અને 25 સપ્ટેમ્બરે લેવાશે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વિવિધ પરીક્ષાઓ 13મી ઓગસ્ટ સુધી અરજી પત્રો ભરી શકાશે સૌરાષ્ટ્ર-કચ્છના 600થી વધુ સેન્ટરમાં બાળપોથીથી વિનીત…

અમરેલી જિલ્લામાથી અનેક છાત્રો તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જો કે રશીયા યુક્રેન વચ્ચે યુધ્ધ થતા આ છાત્રો પરત ફર્યા હતા. હાલ યુધ્ધને 108 જેટલા…

વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે જે જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં…