Browsing: શિક્ષણ

અમદાવાદ ખાતે વિદ્યાગુરુ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગુજરાતની 20 જેટલી શ્રેષ્ઠ…

મુખ્યમંત્રીએ અમદાવાદમાં ૧.૩૭ કરોડના ખર્ચે નિર્મિત મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું. આ અવસરે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.તેમણે કહ્યું…

અમદાવાદના નિરમા ખાતેના કાર્યક્રમમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વિદ્યા થકી સમાજનો ઉત્કર્ષ એ વિધાનને નિરમા યુનિવર્સિટીએ ખરેખર ચરિતાર્થ કરી બતાવ્યું છે. તેમણે વધુમાં…

અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીશ્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો એક અદના જન સેવક તરીકે શહેરીજનો સાથે…

1) Article Content: અત્યારનું જીવન શિક્ષણ, ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે. સમગ્ર જીવનના ઘડતરનો પાયો પ્રાથમિક શિક્ષણ છે. જે માનવીના જીવનને ઘડે…

શહેરીજનોની વાંચનની ભૂખ સંતોષવા હવે સુરત મહાનગરપાલિકા અદ્યતન સુવિધા સાથેની લાઈબ્રેરી(Library) બનાવવા જઇ રહી છે. કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય બાદ આ સૌથી મોટું અને અત્યાધુનિક પુસ્તકાલય…

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જવાહર મેદાન ખાતે તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે પ્રદર્શન કમ વેચાણ મેળો યોજાશે તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦…

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2022 અંતર્ગત જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર માટે ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો જેમાં ઓવર…

રાજ્ય સરકાર દ્વારા તા.૨૩ થી ૨૫ જુન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મા ‘શાળા પ્રવેશોત્સવ’ની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે તા.૨૩મીએ પ્રથમ દિને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી…

રાજ્યભરમાં આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની વડગામના મેમદપુરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 17 માં શાળા પ્રવેશોત્સવનો આજથી…