Browsing: શિક્ષણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદના સાયન્સ સીટીથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી…

જીટીયુ અમદાવાદ અને એલએન્ડટી એજ્યુ. ટેકના સંયુક્ત ઉપક્રમે એકેડેમીયા-ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી હતી. ટેક્નોલોજી વર્તમાન સમયની પાયારૂપ જરૂરીયાત છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ટેક્નોલોજીનો વ્યાપ…

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સની અંદર હિન્દુ સ્ટડી કોર્સ શરુ થશે. એમ.એસ. યુનિવર્સિટીમાં સ્નાતકનો હિન્દુત્વ ગ્રેજ્યુએશન કોર્સ શરુ કરનારી પ્રથમ યુનિવર્સિટી બની છે. જેની પ્રથમ…

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાને પારદર્શી બનાવવા માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ…

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે સાંજે ૦૫ વાગ્યે કાલિદાસ સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રભારી કુલપતિ ડો. લલિત કુમાર પટેલ, મુખ્ય અતિથિ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ અને બીયુટી (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની બેઠક મળી હતી જેમાં 16 જેટલી નવી કોલેજ, 60થી વધુ નવા કોર્સ અને 99 જેટલા જુદી…

ઝાલોદ રોડ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૩૦ જુનના રોજ ગુરૂવારે સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર…

NTA દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ NEET (UG) – 2022 માટેનું એડમિટ કાર્ડ નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ…

LPU ચાન્સેલર ડૉ. અશોક કુમાર મિત્તલે કહ્યું, “LPU તેના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ માટે શ્રેષ્ઠ કંપનીઓને આકર્ષે છે કારણ કે કંપનીઓ એ પણ જાણે છે કે LPU તેના…

વેબસાઇપ પર સુવિધા: ધો.12 સાયન્સના ગુણચકાસણીના રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર મુકાયા 10 જુલાઇ સુધી વેબસાઇપ પર સુવિધા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ…