શાળા પ્રવેશોત્સવને બેઠકનું આયોજન 23થી 25 જૂન દરમિયાન કરવામાં આવશે ત્યારે શાળા પ્રવેશોત્સવને લઈને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજવામાં આવી
હતી. દરેક જિલ્લામાં સરકારના પ્રધાનો આ શાળા પ્રવેશોત્સવની અંદર હાજર રહેશે. 23થી 25 જૂન એમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં
આવશે. બાળકોને શાળામાં આવકારવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો પ્રથમ શાળા પ્રવેશોત્સવ છે. જેથી તેને લઈને મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે મળી હતી. આગામી સમયમાં તમામ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ રહેશે.પ્રવેશ કીટની સાથે જ બધી વસ્તુઓ શાળા પ્રવેસોત્સવની લઈને આપવામાં આવશે.
વર્ષ વિત્યા બાદ શાળાઓ રેગ્યુલર થઈ છે. ત્યારે વેકેશન બાદ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. અગાઉના બે વર્ષ કોરોનામાં વિત્યા હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર ઘરે જ
ઓનલાઈન વિત્યુ છે ત્યારે નવા વિદ્યાર્થીઓને અત્યારે કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાશી શાળામાં એડમિશન મળી રહ્યા છે.
રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
Trending
- આ પાંચ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે , દૈનિક રાશિફળ વાંચો
- આલિયાની વેણી અને કરીનાનો કુર્તા હેડલાઇન્સમાં, મહેંદી ફંક્શનમાં જોવા મળી અદ્ભુત ફેશન
- મહાશિવરાત્રી પર ભગવાન શિવના જલાભિષેક માટે આ બ્રહ્મ મુહૂર્ત, જાણો ચારેય પ્રહરમાં પૂજાનો સમય
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!