Browsing: બિઝનેસ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા સરકાર દ્વારા તમામ વેપાર ધંધા ચાલુ કરાવવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદની AMTS અને BRTS સિટી સેવા અંદાજે 2 મહિનાથી…

મેહુલ ચોક્સી મામલે એક નવો વળાંક આવ્યો છે.ભાગેડુ કારોબારી એન્ટિગુઆ આશ્રયમાંથી લાપતા બન્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે. એન્ટિગુઆ અને બાર્બુડાના સૂત્રોએ જણાવ્યું છે કે…

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલા મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે.…

નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે 20 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આજે લોકડાઉન પૂરું થવાનો છેલ્લો દિવસ…

દિલ્હી પોલીસને કોરોના વચ્ચે ઓક્સિજનનાં કાળાં બજાર કરનાર સામે એક મોટી સફળતા મળી છે. રવિવારે મોડી રાત્રે પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આરોપી નવનીત કાલરાની…

અદાણી પરિવાર વતનની વ્હારે, થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે: અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી. કોરોના વાયરસની વૈશ્વિક…

ફરી એકવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ થાપણદારોની ચિંતામાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ RBIએ આ બેંકનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. જેને કારણે બેંકની…

અચાનક રાજકોટ ના મેંગો માર્કેટમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. વેપારીઓમાં આગને કારણે નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયા હતા…

ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને…

માર્કેટમાં છે ખુબ ડિમાન્ડ: 12 લાખ રૂપિયા લગાવી શરુ કરો આ વ્યવસાય, વર્ષમાં બની જશો 100 કરોડના માલિક! જો તમે કોઈ વ્યવસાય શરુ કરવા માંગો છો…