Browsing: બિઝનેસ

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને કારીગરોના કલ્યાણ માટે પશ્ચિમ રેલ્વે ડિવિઝન, વડોદરા દ્વારા એક સ્ટેશન એક ઉત્પાદનનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા રેલ્વે સ્ટેશન…

રાષ્ટ્રીય રાજધાનીમાં આજે CNGના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કરાયો છે. જે બે મહિનામાં CNGના ભાવમાં સતત 13મી વખત વધારો છે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ…

વાત કરીએ સૌરાષ્ટ્ર ના ઍક પ્રગતિશીલ ખેડૂતની… જેણે ખેતીમાં બદલાવ લાવવા દક્ષિણ ગુજરાતના ઍક ગામમાં જમીન ગણોતે લઈ 80 વીંઘામાં પામારોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી ગોડીજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ પુના મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન ગુરુકૃપા નિધાન પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્ન…

Shantishram News, Diyodar, Gujarat. દિયોદર તાલુકાના સણાદર મધ્યે અદ્યત્તન અકાર પામી રહેલ બનાસ ડેરીના નવીન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન તા.૧૯ એપ્રિલ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર…

Shantishram News, Diyodar, Gujarat. તાજેતરમાં મળેલી એસોસીએશનની મિટિંગમાં આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં આવી જેમાં પ઼મુખ તરીકે ચોકસી પરેશભાઈ દશરથલાલ, ઉપ પ઼મુખ તરીકે…

Shantishram News, Diyodar, Gujarat. પાલડી (ભઠ્ઠા) ખાતે શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજાના આશીર્વાદથી પૂજ્ય આચાર્ય હંસકીર્તિસુરિશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય ભવ્યકીર્તિસુરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત, તપોવન પરિવાર આયોજિત…

Shantishram News, Diyodar, Gujarat. જૈનોની સંસ્થા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીતો અમદાવાદ દ્વારા અમદાવાદ મધ્યે તા.ર૬ અને ર૭ માર્ચના રોજ સિંધુ ભવન રોડ ઉપર જેડ બેન્કવેટમાં…

Shantishram News, Diyodar, Gujarat.   સરકાર દ્વારા સરહદી વિસ્તાર ના ખેડૂતો ને આઠ કલાક પૂરતી વીજળી ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો ને પૂરતી વીજળી…

Shantishram News, Diyodar, Gujarat. જૈન શાસનની અદ્રિતીય ધરોહર એવા પરમપૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રીમદ્‌ વિજય યશોવિજય સૂરીશ્વરજી મહારાજા તથા પદમભુષણ રાજપ્રતીબોધક પરમ પૂજય આચાર્ય શ્રીમદ્‌ વિજય રત્નસુંદર…