Browsing: બિઝનેસ

સરકારે લીધેલા પગલાથી તાજેતરમાં જ ખાવાના તેલના ભાવ ગગડ્યા હતા. જો કે, ભાવ હજૂ પણ સામાન્ય કરતા વધારે છે. પણ ઘોર મોંઘવારીની સરખામણીમાં 10-20 રૂપિયાની રાહત…

કેન્દ્ર સરકાર હવે મજૂરોને પણ પેન્શન આપશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે એક શાનદાર યોજના છે. તેના હેઠળ શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ…

અગ્નિપથ સ્કીમના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. તે જ સમયે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ચાર વર્ષની…

RBI દ્વારા રેપોરેટ વધાર્યા બાદ કેટલીય બેંકોએ તેના એફડી પરના વ્યાજદરમાં વધારો શરૂ કર્યો છે. આવી રીતે હવે વધુ એક બેંકે રાહત આપી છે. યસ બેંકે…

ભારતે 2007 માં 27-રાષ્ટ્રોના આર્થિક જૂથ સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ કરાર (BTIA) નામના વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ 2013 માં વાટાઘાટો અટકી…

RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટ્સના વધારા બાદ હવે ખાનગી ક્ષેત્રની બેંક ICICIએ પણ પોતાના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ICICIએ ગ્રાહકોને આંચકો આપતા ધિરાણ દરમાં…

સુરતમાં મોટા ભાગના લોકોનો રોજગાર હીરા પર નિર્ભર છે. સુરતથી લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ થાય છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા.…

Zydus Lifesciencesના ચેરમેન પંકજ આર. પટેલને ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડમાં પાર્ટ-ટાઇમ નોન ઓફિસિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ 14 જૂનના રોજ જાહેરાત કરી…

ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ અનુસાર, હરાજીમાં સફળ થનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5G…

ફિનટેક કંપની ભારતપેના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરે મંગળવારે પોતાના 40મા જન્મદિવસ પર એકજાહેરાત કરીછે કે, તે કારોબારી દુનિયામાં વાપસી કરવા માટે તૈયાર છે અને તેમની યોજના…