Browsing: રોજગારી

પાટણના માર્કેટયાડોમાં ઘઉંના ભાવ પડ્યા આસમાને આબેલી મોંઘવારી ઘટાડવા માટે સરકારે પગલાં લીધા છે જેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટી દૂર…

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરીજણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે,…

ખેડૂતે લાખોની ઊપજ કરી:ડીસા તાલુકાના ખેડૂતે 45 વીઘામાં ઓર્ગેનિક સકરટેટીનું ઉત્પાદન કરી 45 લાખની આવક કરી, કાશ્મીરમાં કરે છે નિકાસબનાસકાંઠાના વાસણા ગામ પાસે સંતોષી ગોળિયાના દિવ્યાંગ…

વાત કરીએ સૌરાષ્ટ્ર ના ઍક પ્રગતિશીલ ખેડૂતની… જેણે ખેતીમાં બદલાવ લાવવા દક્ષિણ ગુજરાતના ઍક ગામમાં જમીન ગણોતે લઈ 80 વીંઘામાં પામારોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે…

Shantishram News, Diyodar, Gujarat.   સરકાર દ્વારા સરહદી વિસ્તાર ના ખેડૂતો ને આઠ કલાક પૂરતી વીજળી ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો ને પૂરતી વીજળી…

Shantishram News, Diyodar, Gujarat.             સંતશ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ અને ઠાકોર સમાજ દીઓદર દ્વારા દિયોદર ઠાકોર બોર્ડીંગ ખાતે દીકરીઓ માટે ભવ્ય આધુનિક કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ…

Shantishram News, Diyodar, Gujarat. ભારત સરકાર દ્વારા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવી દિલ્હીની યોજના અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ અંતર્ગત મીની ભારતમાલા અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના થરાદ…

Shantishram News, Diyodar, Gujarat. પબ્લિક વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન નાં ઉપક્રમે દિયોદર તાલુકાના માનપુરા ધુ મુકામે વિધવા બહેનોને ધાબળાઓ અને કઠોળ મગ નું વિતરણ ફાઉન્ડેશન નાં…

Shantishram News, Diyodar, Gujarat. રાજય સરકારશ્રીની શ્રમયોગીઓ માટેની યોજનાના અનુસંધાને આજે પાલનપુર ખાતે હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટશ્રી આર.એમ.પંડ્યા અને કંપની કમાન્ડન્ટશ્રી મનોજ ઉપાધ્યાયના પ્રયાસોથી હોમગાર્ડ ભવન, જિલ્લા…

Shantishram News, Diyodar, Gujarat. સૂઈગામ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ સૂઈગામ આદર્શ પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે (Banasknatha District Develpoment Officer ) Swapnil…