જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં પીજીવીસીએલની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું સઘન ચેકિંગ દરમિયાન બે દિવસમાં 223 કનેક્શનમાંથી 28.35 લાખની વીજ ચોરી ઝડપાય છે કેશોદ ડિવિઝન હેઠળ આવેલા અનેક ગામડાઓમાં પીજીવીસીએલ ની ટીમોએ છેલ્લા બે દિવસથી ધામા નાખીને વીજ જેકીંગ હાથ ધરી હતી ત્યારે પોરબંદર રાજકોટ જૂનાગઢ સર્કલ ના 40 જેટલા અધિકારીઓની ટુકડીઓએ બે દિવસ દરમિયાન કેશોદ પંથકના 1837 વીજ કનેક્શનનો તપાસીયા હતા તેમાંથી 223 વીજ કનેક્શનમાં થતી હોવાનું સામે આવતા 28.35 લાખની પાવર ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે આ મામલે પીજીવીસીએલ ના અધિકારીઓએ ખેતીવાડી વિભાગ રહેણાંક વિભાગ ઇન્ડસ્ટ્રીયલ વિભાગ ખેતીવાડીમાં સિંગલ ફેજ પાવર ચોરી સહિતની અનેક ચોરીઓ પકડવામાં આવે છે હાલ વીજળીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે અલગ અલગ રીતે ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે ગાંધીનગરથી થયેલા તપાસના આદેશ બાદ 40 અધિકારીઓની ટીમ દ્વારા કેશોદ પંથકમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1800 થી વધુ વીજ કનેક્શનોની તપાસ પણ કરવામાં આવી હતી આ તપાસમાં 200 થી વધુ વીજ જોડાણમાં પાવર ચોરી થતું હોવાનું માલુમ પડતા કાર્યવાહી હાથ ધરી છે
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર