Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ…

દીઓદરના યુવા રાજવી અને સરપંચશ્રી ગીરીરાજસિંહજી વાઘેલા એ આજે દીઓદર ગ્રામ પંચાયત ખાતે દીઓદરના પત્રકરોની નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા મુલાકાત ગોઠવી સૌ પત્રકારોને આવકારેલ. શ્રી ગીરીરાજસિંહ…

જરૂરીયાત મંદ પરિવારોને ઘરે દીવાળી ઉજવાય તેવા આશય થી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના મંત્રી મુકેશભાઈ ઠાકોર દ્વારા ૧૧૦૦ જેટલા મીઠાઈના પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. ૬૦૦ જેટલા…

“સુરત મહાનગરપાલિકા અને સચિન ટેક્ષ્ટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલ્ફેર આસોસિએશનના જનભાગીદારી દ્વારા રૂ. ૧૩૦.૩૫ કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટેટ વેસ્ટ વોટર પૂરુ પાડવા પ્રકલ્પ નું ઉદ્ઘાટન માન.ગુજરાત પ્રદેશ…

નૂતન વર્ષે હેપ્પી ન્યુ યર નહીં પણ મંગલ કામના નૂતન વર્ષે સામાન્ય રીતે આપણે બધાને સાલમુબારક કે હેપ્પી ન્યુ યર કહેતા હોઈએ છીએ, સવારમાં ઉઠતા જ…

         દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી…

યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક કરી શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કરે                                  — કલેકટરશ્રી આનંદ પટેલ         પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટરશ્રી…

પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેકટરશ્રીએ અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા યોજનાના હુકમોનું વિતરણ કર્યુ   પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને…

શ્રી શાંતિનગર જૈન સંઘ, ઉસ્માનપુરા, અમદાવાદના આંગણે રૂણી તીર્થ ધારક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિનય ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન કાંકરેજ કેસરી પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી…

કોરોનાએ ઉથલો મારતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, નવા વર્ષે મહેમાનનું સ્વાગત હળદરવાળા દૂધથી કરો. ગળે મળવાને બદલે દૂરથી નવા વર્ષેમાં પ્રણામ કરો.…