Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

બનાસકાંઠા જાગીરદાર સમાજના આગેવાન ફોરણા નિવાસી મફતસિંહજી જોરજી વાઘેલા (મફજી બાપુ ફોરણા) નું દુઃખદ અવસાન થયું હિંદવાણી પંથકને આજે મોટી ખોટ પડી સચોટ વક્તા મફત સિંહ…

કોવિડ-૧૯ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.…

થરાદ ખાતે બનાસડેરીના નવા ચૂંટાયેલા ડિરેક્ટરઓ તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખશ્રી નો સત્કાર સમારંભ યોજાયો થરાદ ખાતે બનાસડેરી માં બિનહરિફ થયેલ ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી,વાઇસ…

પાટણ મધ્યે માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતાં અગ્રણીઓ અને ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાટણનાં અગ્નણી બિલ્ડર બેબા શેઠ દર ધનતેરસે…

અમદાવાદ મધ્યે શ્રી નિકોલ જૈન સંઘ દિવ્યજીવના આંગણે નૂતન વર્ષના પ્રારંભે જિનાલયનું દ્વાર ઉદ્ધાટન યોજાયું. દ્વાર ઉદ્ધાટન નો લાભ રાજપુર નિવાસી ઈન્દુબેન કુમુદચંદ્ર વાલાણી પરિવાર એ…

 ફ્રાન્સે (France) પાકિસ્તાન (Pakistan)ની મદદ કરવાની ઘસીને ના પાડી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાને પોતાના મિરાજ ફાઇટર જેટ (Mirage Fighter Jets), એર ડિફેન્સ સિસ્ટમ…

ભારતભર ના શ્ર્વેતાંબર જૈન સમાજ ના ત્રીજા નંબર ના સહુ થી મોટા એવા વાગડ સમુદાય ના ગરછાધિપતી ૮૦૦ થી વધુ સાધુ – સાધ્વિજી ભગવંતો ના નાયક…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાાઠવતાં જણાવ્યું…

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદયભાઇ માહૂરકરનું ગુજરાત મીડિયા ક્લબ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જાહેર અભિવાદન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી…

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…