Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી: આણંદ જિલ્લાના કરમસદ ખાતે કૃષિ સુધારાઓ અંગે ભાજપાના જનજાગરણ અભિયાન…

બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી: બનાસકાંઠા કલેકટર શ્રી આનંદ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી…

અમદાવાદ મધ્યે રસ્તા નું રીસરફેસ નું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું: અમદાવાદ મધ્યે રસ્તા નું રીસરફેસ નું કાર્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ…

સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ: સુરત જિલ્લાના બારડોલી ખાતે ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ: ભાજપા પ્રદેશ…

ચીન-પાકિસ્તાન મળીને ભારતની વિરૂદ્ધ રચી રહ્યા છે મોટું ષડયંત્ર: ચીન-પાકિસ્તાન મળીને ભારતની વિરૂદ્ધ રચી રહ્યા છે મોટું ષડયંત્ર ? અમેરિકા (America)ના એક થિંકટેંકે ચેતવણી આપી…

દુનિયાને વધુ એક ઝાટકો કોરોનાથી ત્રસ્ત, COVID-19ની રસી લીધા બાદ 2 લોકોની બગડી તબિયત: આખી દુનિયામાં કોરોના વેક્સિન (Corona Vaccine)નો ટ્રાયલ (Trial) ચાલી રહ્યો છે, દુનિયાને…

પરમ પૂજ્ય તપસ્વી રત્ન અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરાયેલ તે સ્થળે 72 જીનાલય કચ્છ મધ્યે ગુરુ મંદિર શિલાન્યાસ નો…

પરમ પૂજ્ય જ્ઞાન પ્રભાવક આચાર્યશ્રી અભયચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં શ્રી જૈન સંસ્કાર વાટિકા હૈદરાબાદ દ્વારા શત્રુંજય મહાતીર્થ 99 યાત્રા યોજાશે. જેનું…

જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રીરત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી અમદાવાદ થી શંખેશ્વર ના વિહારધામો માં first aid kit તથા ધાબળા અર્પણ યોજાયું.…

પુના નગરે અવિસ્મય અંજન શલાકાની ઉજવણી.. પુનાના વડગાંવશેરીના સુવર્ણના મહાવીર સ્વામીજીની અંજનશલાકા રંગેચંગે સંપન્ન થઈ. પ્રભુના ચ્યવન કલ્યાણકમાં 14 સ્વપ્નના અભૂતપૂર્વ નૃત્ય સાથે ભક્તિ અને જન્મ…