Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સણાદર ખાતે માળી ત્રાગડ સોની સમાજ દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ: દિયોદર સણાદર મધ્યે તા.૩/૧/ર૦ર૦ના રોજ માળી ત્રાગડ સોની સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…

શ્રી મહાવીર જૈન સોશીયલ ગ્રૂપ નિર્ણયનગર દ્વારા ધાબલા વિતરણ યોજાયું: શ્રી મહાવીર જૈન સોશ્યલ ગ્રુપ નિર્ણયનગર ના પ્રમુખ તુષારકુમાર નટવરલાલ શાહ ઉપપ્રમુખ ભાવેશકુમાર ચીનુભાઈ શાહ…

જિનાજ્ઞા યુવા ગૃપ દ્વારા શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં: 400વર્ષથી વધુ પ્રાચીન શ્રી મહાવીરસ્વામી જિનાલય, રામજી મંદિરની પોળ શાંતિધારા અભિષેક કરવામાં આવ્યાં.  03-01-2021, રવિવાર, માગશર વદ :…

શ્રી દશાશ્રીમાળી બેતાલીસી કાંકરેજી જૈન સમાજનું ગૌરવ: કાંકરેજ તાલુકાના  જાખેલ ગામના વતની અને હાલ સુરત નિવાસી રાજુભાઇ સેવંતિભાઈ શાહની દીકરી   ચિ. અમી અંડર આર્મ ક્રિકેટ…

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ: જૈન શાસન રત્ન બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ…

પ. પૂ. ભક્તિ સુરી સમુદાયના સાધ્વીજી શ્રી નયનાનંદ શ્રીજી મ. સા. શાંતીનગર(અમદાવાદ) મધ્ધે કાળધર્મ પામ્યા: અમદાવાદ શાંતિનગર જૈન સંઘ મધ્યે પરમ પૂજ્ય વૈરાગ્યમૂર્તિ આચાર્ય દેવ શ્રી…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક આજ રોજ યોજાઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ…

શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો: વીજાપુર, ગુજરાત શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો. શ્રીમદ…

જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી અને વિમલભાઈ બોથરાની સ્મશાન યાત્રા… સ્વ.ભરતભાઈ કોઠારીની સ્મશાન યાત્રા તેમના રાજપુર ખાતેના નિવાસ સ્થાને થી આવતીકાલે તા.૨૭/૧૨/૨૦૨૦ને રવિવારે સવારે ૧૦ કલાકે નીકળી રિસાલા…

અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન: અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીનું દુઃખદ અવસાન બનાસકાંઠા ડીસાના ત્રણ આગેવાનોને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત રાજસ્થાનના ઝાલોર નજીક…