Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

શ્રી કાંકરેજી દશાશ્રીમાળી બેતાલીસી જૈનસમાજ સુરત શ્રી કાંકરેજી સ્પોર્ટસ કલબ સુરત આયોજીત KPL-૧૧ (ર૦ર૦-ર૧) નીવ કપની ફાઇનલમેચ યોજાઇ. અંબિકા ટાઈગરનો ૧૩૪ રને વિજય. આજ રોજ મણીબા…

ધર્મ:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવશે, ધાર્મિક ગ્રંથમાં આ દિવસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સંક્રાંતિના દિવસે બનાનાર શુભ યોગમાં દાન પૂણ્ય કરવાથી કેટલીક મુશ્કેલીથી મુક્તિ…

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલિન: અમદાવાદ:(AHMEDABAD) ગુજરાતના (GUJARAT) પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (MADHAVSINH SOLANKI) પંચમહાભૂતમાં વિલિન થયા. માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન થયુ…

દીઓદરમાં વિકાસના કામોની હારમાળા: DIYODAR (BANASKANTHA) દીઓદર સરપંચશ્રી ગીરીરાજસિંહ વાઘેલા અને તેમની ટીમ દ્વારા દીઓદર નગરના વિકાસ માટેનું અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત અંબિકાનગર, શક્તિનગર,…

મહિલા મંડળ દ્વારા દીઓદરમાં ઉત્તરાયણ નિમિત્તે લાડુ-અને ઘાસચારાનું આયોજન: DIYODAR (BANASKANTHA) ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો આપવો, શ્વાનોને લાડુ ખવરાવવા થી…

ભાભર મધ્યે શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જોગમાયા સુથારડી લેક (તળાવ)નું લોકાર્પણ યોજાયું: BHABHAR (BANASKANTHA) ભાભર( BHABHAR) નગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરાયેલું. જોગમાયા સુથારડી લેક (તળાવ) નું લોકાર્પણ…

મહારાષ્ઠના રાજયપાલ દ્વારા સમસ્ત મહાજનના કર્મઠ કાર્યકર શ્રી હીરાલાલ જૈનનું સન્માન કરાયું: MUMBAI: સમસ્ત મહાજન (SAMAST MAHAJAN) ના કાર્યકર્તા હીરાલાલ જૈન કોરોના (COVID-19) ની પરિસ્થિતિ માં…

શ્રી ભડથ જૈનસંઘ (તા.ડીસા) ના આંગણે પોષદશમીના અઠ્ઠમતપ સહ ત્રિ-દિવસીય શ્રી અર્હદ મહાપૂજન યોજાયેલ: શ્રી ભડથ જૈનસંઘ (તા.ડીસા) ના આંગણે પૂ.આ.શ્રી યશોવર્મસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.મૂનિશ્રીની ધુરંધર…

દીઓદર પંથકમાં શિયાળો જામ્યો  ગાઢ ઘુમ્મસ છવાતા ખેડૂતો ચિંતાતુર: દીઓદર પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ઘુમ્મસ છવાયું હતું સવારમાં વાતવરણ ધુંધળું બનીજવા પામેલ. ચારબાજુ સફેદ ઘુમ્મસ…

દીઓદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૩૭.૫પ કરોડના રોડના કામો મંજુર: દીઓદર વિધાનસભા મત વિસ્તારના દીઓદર અને લાખણી તાલુકાઓમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ તા.૧૩/૧ર/ર૦ર૦ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી…