Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

બનાસકાંઠા પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના (Anand Patel) અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પીટલોના તબીબો સાથે બેઠક યોજાઇ (Banaskantha): (માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ખાનગી…

સુરતમાં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ ની પ્રેરણા અને માર્ગદર્શનથી સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ કરવા માં આવ્યું.. (Surat Covid Isolation Center): સુરતમાં કોરોના…

એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા રહેશે સ્વૈચ્છિક બંધ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી…

https://youtu.be/s6eweaLMelg ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ…

દીઓદરમાં નિઃશુલ્ક હેલ્થ વેલનેસ સેન્ટરનો (Health Wellness Center) શુભારંભ: દીઓદર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવેલનેસ સેન્ટર( મીની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) Heath Wellness Center નું આજરોજ દીઓદર…

પાલનપુર (PALANPUR) જી. ડી. મોદી કોલેજ ખાતે કોરોના RTPCR ટેસ્ટ શરૂ કરાયાઃ કોઇપણ વ્યક્તિ અહીં વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકશે: કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ …

કોવિડ-૧૯ સંદર્ભે (COVID-19) પાલનપુર મુકામે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વિજય નહેરાના (VIJAY NEHRA) અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ BANASKANTHA: SHANTISHRAM NEWE (BANASKANTHA) કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા…

દીઓદર પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ: તાજેતરમાં ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસોના કારણે તંત્ર પણ કોરોનાની વધી મહામારી મારીના કારણે…

સુરેશ શાહ (રાનેર) ભાજપ (BJP) ની કારોબારીમાં આમંત્રીત: તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે ૧પ૦ જેટલી ગુજરાત પ્રદેશ કારોબારી, આમંત્રિત સભા, વિશેષ આમંત્રીત સભ્યોની યાદી…