Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

મહેન્દ્રસિહ ધોનીના માતા અને પિતા કોરોના સંક્રમિત, બંનેને રાંચીની હોસ્પીટલમાં દાખલ કરાયા MS Dhoni દેશભરમાં કોરોનાનુ પ્રમાણ વધતો જઇ રહ્યો છે. તેને અંકુશમાં લેવા માટેના પ્રયાસો…

દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ર્ડા.બ્રિજેસ વ્યાસ ના પ્રયત્નોથી દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજનની સાથે બેડની સુવિદ્યા સાથે ૧૦ બેડના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ Diyodar Dr.…

દિયોદર પ્રાંત કચેરી ખાતે તાલુકાના સરપંચો સાથે મીટીંગ યોજાઇ Diyodar: રાજયમાં કોરોના ના કહેર વચ્ચે કોરોના ની અસર પર કાબુ મેળવવા આજે દિયોદર સરપંચ સંગઠન ની…

યાત્રાધામ અંબાજીમાં આવતીકાલ પાંચ વાગ્યાથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન ( Ambaji ): કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં કોરોનાની…

હિંદવાણી આંજણા ચૌધરી સમાજ દ્વારા પ્રસંગોમાં નિયમો: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વધી રહી છે. સરકાર દ્વારા પણ અવાર-નવાર ગાઈડલાઈન જાહેર કરી તે પ્રમાણે વર્તવા લોકોને સુચના…

દીઓદર માર્કેટ યાર્ડ એક સપ્તાહ બંધ રહેશે Diyodar APMC: આજરોજ દીઓદર માર્કેટ યાર્ડના વહેપારીઓની બેઠક મળેલ જેમાં કોરોના મહામારીને લઈ દીઓદર માર્કેટ તા. ર૦/૪/ર૦ર૧ થી તાી…

દીઓદર બેંક ઓફ બરોડાનું એટીએમ ચારમાસથી બંધ. Bank Of Baroda ATM: એક તરફ સરકાર (Govt. Of India) અને આર.બી.આઈ. (RBI) ડીઝીટલ સેવાઓને પ્રાથમિકતા આપી રહી છે.…

શ્રી લબ્ધિ ધામ તીર્થ, ધાકડી મધ્યે શ્રી શક્રસ્તવ અભિષેક યોજાયા. સકલ વિશ્વના કલ્યાણ મંગલની શુભ ભાવના સાથે શ્રી લબ્ધિ ગુરુકૃપાપાત્ર પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી…

ર્ડા.દેવેનભાઈ ઝવેરીનો જૈન સમાજજાેગ સંદેશ: Dr. Deven Zaveri સીમ્સ હોસ્પીટલ (CIMS Hospital) અમદાવાદમાં સિનીયર ન્યુરોસર્જન અને સમાજમાં અડધીરાત્રે પણ સેવા અને માર્ગદર્શન માટે ખડેપગે રહેતા અમદાવાદના…

દીઓદર નગરે પૂજ્ય ડહેલાના સમુદાયના વડીલનાયક આદી ગુરૂ ભગવંતોનો પ્રવેશ: દીઓદર જૈનસંઘના આંગણે ડહેલાના સમુદાયના વડીલ નાયક પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.તથા પૂ.આ.શ્રી પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા.તથા પૂ.આ.શ્રી મૃગલોચનાશ્રીજી…