Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

કોરોના પોઝિટિવ વરરાજાએ પીપીઇ કિટ પહેરીને આવેલી કન્યાની માંગમાં સિંદુર ભર્યું, અનોખા લગ્ન – કોવિડ વોર્ડ બન્યો મેરેજ હોલ: કોરોના મહામારીએ લોકોના જીવનને અસ્ત વ્યસ્ત કરી…

માર્કેટમાં છે ખુબ ડિમાન્ડ: 12 લાખ રૂપિયા લગાવી શરુ કરો આ વ્યવસાય, વર્ષમાં બની જશો 100 કરોડના માલિક! જો તમે કોઈ વ્યવસાય શરુ કરવા માંગો છો…

ક્યારે છે ચૈત્ર પૂર્ણિમા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ: હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા…

સ્ટડીમાં દાવો: આ એક ટેવ કોરોના સંક્રમણનો ખતરો 31 ટકા ઓછા કરી નાખશે: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રથમ લહેરને પાછળ છોડી દીધી છે. દરરોજ કોરોના…

દીઓદરમાં કોરોના કોવિડ સેન્ટર ઉભુ કરવાના પ્રયાસ: દીઓદરમાં કોરોનાની તીવ્ર એન્ટ્રી થતાં આ પંથકમાં દર્દીઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે દીઓદર આદર્શ હાઈસ્કુલમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાના…

દીઓદરમાં આજથી ત્રણ દિવસ લોકડાઉન… દિયોદર શહેરમાં સેનેટાઈઝેશન કરાયું: Diyodar દીઓદર પંથકમાં કોરોનાએ જાેરદાર એન્ટ્રી કરતાં ગામડે-ગામડે ગંભીર બિમારીઓ સહ લોકો હચમચી ગયા છે. ત્યારે તાલુકા…

કોરોના સંક્રમણની ચેઇન તોડવાના સ્વૈચ્છીક જનતા કરફ્યુંને બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લામાં વ્યાપક આવકાર. કોરોના વૈશ્વિક મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને આ કોરોના સંક્રમણની…

વધી શકે છે કોરોનાનો ખતરો: શું માસ્કના ઉપયોગમાં તમે તો નહી કરી રહ્યા આ મોટી ભૂલોં: કોરોના વાયરસ પહેલાથી પણ વિકરાળ રૂપ લઈંજે સામે આવ્યો છે.…

મોદી સરકારની મોટી જાહેરાત: મહામારીમાં ગરીબો માટે 2 મહિના સુધી આટલું અનાજ આપશે મફત  કેન્દ્ર સરકારે મે અને જુન એમ બે મહિના માટે ગરીબોને 5 કિલો…

ઉત્તર ગુજરાત યુનિર્વસિટી, પાટણ  દ્વારા સ્નાતક-અનુસ્નાતક સેમ-1ની ઓનલાઇન પરીક્ષા લેવા નિર્ણય: હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ગત ઇસીમાં જ ઓનલાઇન પરીક્ષાઓ પર બેન્ડ મૂકી ઓફલાઈન પરીક્ષાઓ જ લેવાનો નિર્ણય…