Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સાચા લોકસેવક… બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ યુ. ચૌધરી લોકોની વિકટ પરિસ્થિતિમાં હંમેશા પડખે ઊભા રહેતા અદના સેવક બનાસકાંઠા જિલ્લા પંચાયતના યુવા સદસ્ય અને દિયોદર તાલુકાના…

અંબાજી માર્બલ કર્વારી અને ફેક્ટરી એસો. તરફથી કોવિડના દર્દીઓ માટે વિવિધ સહાય અપાઈ: આદ્યશકિત હૉસ્પિટલ (કોટેજ હોસ્પિટલ) અંબાજી ખાતે દાખલ કરાયેલ કોવિડના દર્દીઓ માટે અંબાજી માર્બલ…

બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલની સુચનાથી ૧૨૪ કોવિડ હોસ્પિટલોને મંજૂરી સમગ્ર વિશ્વભરમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે…

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર તા. ૫ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે: સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે.…

શ્રી રૂણી તીર્થ પ્રભાવક ટ્રસ્ટમાં નવીન કો-ઓપ્ટ ટ્રસ્ટીઓની નિમણૂક થઈ: શ્રી રૂણી તીર્થ પ્રભાવક ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળમાં તાજેતરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજ…

ગુજરાતની તમામ ગૌશાળા–પાંજરાપોળોને કોરોના મહામારી–મંદીને ધ્યાને લઈને દૈનિક કાયમી સબસીડી આપવા અંગેની માંગ કરતા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહ: ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ( Vijay…

તમે પણ કોરોનાને હરાવી શકો છો: બનાસકાંઠાના ખીમાણામાં 93 વર્ષના પૂરીબાએ કોરોનાને હરાવ્યો, ‘કોરોના સામે કેવી રીતે જીતી શકાય?’ હાલના સમયમાં જ્યારે લોકો કોરોના ડરથી હેરાન…

કોઇને રિક્ષામાં તો કોઇને જાહેરમાં પડેલા બાંકડા ઉપર સારવાર, ભાભરમાં દર્દીઓની ખરાબ હાલત: ભાભરમાં છેલ્લા એક અઠવાડિયાથી દવાખાનામાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને…