Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સાધાર્મિક ઉત્થાન – એક અનોખુ અનુષ્ઠાન જૈન એલર્ટ ગ્રુપ દ્વારા સાધાર્મિક ઉત્થાનનો અનોખુ અનુષ્ઠાન: આજનો પવિત્ર દિવસ તા. 02/05/21  ચૈત્ર વદ – 6 પૂજ્ય આચાર્ય ભુવનભાનસુરી…

ફ્રી જૈન ટિફિન સેવા: અમદાવાદ શ્રી પરમ આનંદ જૈન સંઘ દ્વારા પુરી પડાતી અદભૂત સેવા: વર્તમાન કોરોના માહામારીના આ ભયાનક સમયમાં કોરોના ના દર્દી ને અને…

નરેન્દ્ર મોદીએ કરી બીજી મોટી બેઠક જેમાં મહામારી તથા ઓક્સિજન સંકટને પહોંચી વળવા આ મોટો નિર્ણય લેવાયો: કોરોના મહામારીમાં સર્જાયેલા ઓક્સિજન સંકટને પહોંચી વળવા પીએમ મોદીએ…

વીરમ્ પરિવાર, અમદાવાદ દ્વારા આજ રોજ રસ પુરી નું વિતરણ કરવામાં આવ્યું: વીરમ પરિવાર, અમદાવાદ ના યુવાનો દ્વારા આજ રોજ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને રસ પુરી…

‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાનનો વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી શુભારંભ કરાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી  મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો…

દીઓદર પંથકમાં ઓક્સિજનની અછત નિવારવા ધારાસભ્યશ્રી શિવાભાઈ ભૂરીયાની માંગ દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ આજરોજ દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ જાણકારી મેળવેલ અહીં વારં વાર ઓક્સિજન…

શ્રી મહાવીર જૈન સોશ્યલ ગૃપ, નિર્ણયનગર દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને રસ-પુરી-ખમણનું જમણ શ્રી મહાવીર જૈન સોશ્યલ ગૃપ નિર્ણય નગર દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણ પ્રસંગે દાતાઓના…

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા ઓક્સીજનના ૧૦ બાટલા તથા ૪ ઓક્સિજન ફ્લો મશીન અર્પણ: દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન અનેક નાનાં-મોટાં લોકો ઓક્સિજનના…

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી: કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એમાં આપણાં…

બનાસકાંઠા કલેક્ટરશ્રીની અપીલની અસરઃ સૂઇગામ કોવિડ કેર સેન્ટરમાં ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. કોરોના સક્રમણની બીજી લહેરમાં જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે…