Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સ નું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા દીઓદરમાં ૧૦૮ ની સુંદર સેવાઓ મળી રહી છે. તેમાંય હાલે કોરોનાની મહામારીમાં ક્યારેક દર્દીને ધારપુર કે…

બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાસકાંઠા માટે રૂપિયા ૩૫ લાખ ફાળવ્યા. બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી પરબતભાઇ પટેલ દ્વારા વર્તમાન કોરોના મહામારી ની પરિસ્થિતિમાં…

શિક્ષિકાશ્રી રમીલાબેન ડી. મકવાણા (રમા)એ ભાભર તાલુકાના ૫૩ જેટલાં ગામોમાં કોરોના સમયે લોક જાગૃતિ ફેલાવી: મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે शिक्षक कभी…

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે આજે…

દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ દીઓદર પંથકમાં કોરોનાની ભયંકર મહામારીમાં પ્રતિદીન અનેક નાનાં-મોટાં લોકો…

દિયોદર કોવિડ હેલ્થ સેન્ટરમાંથી ૫૯ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાને હંફાવી ઘેર પહોંચ્યાઃ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ:  કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની…

સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં પ્રાયવેટ ફિઝીશીયન ર્ડાક્ટરો કોરોના દર્દીઓની સારવાર કરશેઃ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો આદેશ:          કોરોના વાયરસ કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરીસ્થિતિને…

કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ પાંચ  ૧૦૮ એમ્બ્યુલન્સને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીએ પ્રસ્થાન કરાવ્યું: બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા માટે…

ભીલડી,લાખણી અને દિયોદર વિસ્તારમાં જનઆરોગ્ય મેડિકલ ઓક્સિજન સહિત સુવિધાઓ માટે તાત્કાલિક 15 લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ કરી: દિયોદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ…

પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થાય તો બીજો ડોઝ કયારે ? કોરોનાથી સંક્રમિત થયા પછી ક્યારે વેક્સિન લઇ શકાય ?  જાણો વિગત : ભારત કોરોના વાયરસની…